"હું  વિધાલય એ જઇસ જો ત્યાં વરસાદ નહીં પડતો હોય" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............ થાય 

  • [JEE MAIN 2014]
  • A

    જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય નહીં જાવ. 

  • B

    જો હું વિધાલય નહીં જાવ તો  ત્યાં વરસાદ પડતો હશે

  • C

    જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય જઇસ. 

  • D

    જો હું વિધાલય જાવ તો  ત્યાં વરસાદ પડે છે 

Similar Questions

જો $p : 5$ એ $2$ કરતાં વધારે નથી અને $q$ : જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે આ બંને વિધાનો છે તો વિધાન $p \Rightarrow  q$ નું નિષેધ વિધાન મેળવો. 

નીચેના વિધાનો ધ્યાનમાં લો. :
$P$ : સુમન હોશિયાર છે 
$Q$ : સુમન અમીર છે 
$R$ : સુમન પ્રમાણિક છે 
 

"સુમન હોશિયાર અને અપ્રમાણિક હોય તો અને તો જ તે અમીર હોય"  આ વિધાનના નિષેધને નીચેનામાંથી ............. રીતે રજૂ કરી શકાય.

  • [JEE MAIN 2015]

વિધાન $((A \wedge(B \vee C)) \Rightarrow(A \vee B)) \Rightarrow A$ નું નિષેધ $.........$ છે.

  • [JEE MAIN 2023]

નીચેનામાંથી કોનું સત્યાર્થતાનું મૂલ્ય નિત્ય સત્ય થાય ?

  • [JEE MAIN 2020]